ભાઇઓ ઇમાનવાળાઓના ઇમાન ને લુટવાની ઘણી મહેનત થઇ રહેલી છે. આપણા ઇમાનને બચાવવા માટે આપણે પોતે મહેનત કરવી પડશે. તેથી દરેક મુસલમાન ભાઇ આપણા આલીમોથી જોડાયેલા રહે. જીવનની દરેક નાનીમોટી બાબતે આલીમોથી મશવેરો લે. કુરાન અને સુન્નતો પર અમલ કરે. અને નમાઝ, ઝીક્ર, તીલાવત ના ઝરીયે પોતાના ઇમાનને પાણી પહોંચાડતાં રહે.
Islamicbooks13.blogspot.com
Comments
Post a Comment