નબીઓનુ જીવન આપણા માટે નમુનો છે તેમનો અલ્લાહ પ્રત્યે નો વિશ્વાસ, તેમની લોકો પ્રત્યે ની ઉદારતા, અલ્લાહ ના મોકલેલા સંદેશા લોકો સુધી પોહ્ચાડવાના પ્રયત્નો, અને એના કાઙરણે મળતી તકલીફ અને મુસીબતોથી પરેશાન થવા છતાં લોકોની ભલાઈ માટે તેમણે સારા કાર્યો કરવા અને ખરાબ કાર્યોથી રોકવાની મેહનત, નબીઓની દરેક વાત અનોખી છે, આ પુસ્તકમાં તે જ લોકો ના બોધપાત્ર કિસ્સામાં છે. Download (1.3 MB)