Skip to main content

દીનદારી કોણે કહેવાય?

દીનમાં ઇન્સાનના એક-બીજા સાથેના મઆમલાત સાફ અને ઠીક રાખવા ઘણાં જ જરૂરી છે. લગભગ બધા જ લોકો નમાઝ, રોઝા, ઝકાત, હજ ને જ દીન સમજે છે. એકબીજાને તકલીફ ન પહોંચાડવી, એકબીજા સાથેના લેનદેન અને વ્યવહારો તરફ તો ખ્યાલ હોતો જ નથી હાલાંકે દીન નો ઘણો મોટો હિસ્સો તો એમાં જ છે.

Comments

Popular posts from this blog

ગુજરાતી કુરાન ભાગ-1

કુરાનનો ગુજરાતી તર્જુમો અને તફસીર પારા 1 થી 5 Download (11 MB)

પવિત્ર કુરઆન સારાંશ

Download (1.99 MB)

દુઆ-એ-ખત્મે-કુરાન અને અન્ય ઉમૂમી દુઆઓ

કુરાનના ખતમ વખતે પઢવાની દુઆ, અને અન્ય દુઆઓ Download  (190 KB)