દીનમાં ઇન્સાનના એક-બીજા સાથેના મઆમલાત સાફ અને ઠીક રાખવા ઘણાં જ જરૂરી છે. લગભગ બધા જ લોકો નમાઝ, રોઝા, ઝકાત, હજ ને જ દીન સમજે છે. એકબીજાને તકલીફ ન પહોંચાડવી, એકબીજા સાથેના લેનદેન અને વ્યવહારો તરફ તો ખ્યાલ હોતો જ નથી હાલાંકે દીન નો ઘણો મોટો હિસ્સો તો એમાં જ છે.
Islamicbooks13.blogspot.com
Comments
Post a Comment