જયારે એક આંધળાને રસ્તો ઓળંગવો હોય તો એક જોઇ શકતા વ્યક્તિની તેને જરૂર પડે છે. તે જ રીતે આપણે સૌ આંધળા છીએ, જીવન જીવવા માટે આપણે બધાને એક રેહબર ની જરૂર છે, જે આપણને આપણી મંઝીલ સૂધી પહોંચાડે. હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ કરતા પરફેક્ટ અને કામીલ રેહબર કોણ હોય શકે...!!
તો તમારી સામે નબીના પવિત્ર અને મુકદ્દસ જીવન પર આધારીત એક કિતાબ રજૂ કરી છે.
આપણે દુનિયાના પોલીટીશ્યન, ક્રિકેટર, અદાકારો ના જીવન ની નાની નાની વાતો જાણવાનો શોખ રાખીએ છીએ તો એના કરતાં સારી વાત શું હોય શકે કે આપણે આપણા હમદર્દ અને ખૈરખાહ નુ જીવનચરિત્ર જાણીએ...
Comments
Post a Comment